Terror

Tags:

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના વકીલ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

શ્રી કૃષ્ણ જન્મભૂમિના પક્ષકારને પત્ર અને ૩ ગોળીઓ મોકલીને અપાઈ ધમકીમથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના વકીલ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની…

Tags:

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો, સેનાના વાહન પર ગોળીબાર કર્યો

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો થયો છે. પૂંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટીના ખાનેતરમાં આતંકવાદીઓએ સેનાના વાહનો પર ગોળીબાર કર્યો હતો.…

Tags:

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનનું નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યું

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનનું નામ લીધા…

Tags:

પાકિસ્તાનમાં પેસેન્જર બસ પર ફાયરિંગમાં ૮ લોકોના મોત, ૨૬ ઘાયલ થયા

બાલ્ટિસ્તાન :પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાન પાસે આતંકી હુમલો થયો છે. આ હુમલો ગિલગિટ બાલ્ટિસ્તાનના ચિલાસ કોહિસ્તાન જવાના રસ્તે લગભગ ૧૫ કિલોમીટર…

પેરુ ગામમાં એલિયન્સનો હુમલો!… કે ગોલ્ડ માફિયાનો પેરુમાં આતંકનો ભય ફેલાવવાનો પ્રયાસ

આપને જાણીએ છીએ ઘણી બધી એલિયન્સને લગતી વાર્તાઓ છે. કેટલાક તેને સત્ય માને છે, જ્યારે કેટલાક તેને માત્ર અફવા માને…

મિશન ૨૦૪૭, ઈસ્લામિક સ્ટેટ બનાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો

પટનાના ફુલવાપરી શરીફ વિસ્તારમાં એક આતંકીવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. તેમના નિશાના પર પ્રધાનમંત્રી મોદીનો બિહાર પ્રવાસ હતો. જેના પર…

- Advertisement -
Ad image