3 years of good governance of Chief Minister Bhupendrabhai Patel in Gujarat is complete
Bill Gates to leave less than one percent of his estate to his children

Tag: temple

સોમનાથ પ્રવાસધામને વેજ ઝોન જાહેર કરવાની તૈયારી

અમદાવાદ : સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ યાત્રાધામને હવે રાજય સરાકર વેજ ઝોન એટલે કે, માસાહારમાંથી મુક્તિ અપાવવાની દિશામાં મહત્વના પગલાં ભરવા ...

સબરીમાલા : કેરળના અનેક ભાગોમાં સ્ફોટક પરિસ્થિતી

થિરુવનંતપુરમ :  કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં સ્થિતી હજુ પણ વિસ્ફોટક બનેલી છે. ઠેર ઠેર ...

દેશમાં ૩૦ લાખ મસ્જિદ બની ચુકી છે : ગિરિરાજ

સહારનપુર :  પોતાના નિવેદનોના કારણે હમેશા વિવાદમાં રહેનાર કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે મંદિર-મસ્જિદને લઇને ફરી એકવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ગિરીરાજસિંહે કહ્યું ...

મંદિર નિર્માણ માટે પૂર્ણ જમીન આપવા માટેની માંગણી કરાઈ

અયોધ્યા: અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તથા કઠોર કલમો હેઠળ  મંદિર શહેર અયોધ્યામાં સંતોની ધર્મસભા યોજાઈ હતી.  સવારથી જ તમામ રસ્તાઓ ઉપર ...

સબરીમાલા : સર્વપક્ષીય મિટિંગ અંતે ફ્લોપ રહી, સરકાર મક્કમ

થિરુવનંતપુરમ :  સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વાર ખુલવા આડે ૨૪ કલાકથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આ પ્રશ્નને લઇને કેરળમાં ...

ડાકોરના મંદિરમાં શ્રદ્ધાળુ સરળતાથી દાન કરી શકશે

અમદાવાદ :  ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તોને દાન કરવાની ઓનલાઈન સુવિધા પૂરી પાડવા માટે એચડીએફસી બેંક લિમિટેડે શ્રી રણછોડરાયજી ...

ધોળેશ્વર મહાદેવ મંદિરથી ૧૫ કિલો ચાંદી અને રોકડની ચોરી

અમદાવાદ :  ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ૧પ કિલો ચાંદીનાં ભગવાનનાં આભૂષણ અને રોકડની ...

Page 5 of 7 1 4 5 6 7

Categories

Categories