Tag: temple

૩૧ વર્ષ પછી જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરાઈ, DM ની હાજરીમાં પૂજા થઈ

કોર્ટના આદેશ બાદ બુધવારે મોડી રાત્રે જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થઈ હતી. કોર્ટે હિંદુ પક્ષને ૩૧ વર્ષ બાદ ...

રાજધાની દિલ્હીમાં ભજનપુરા ચોકમાંથી દરગાહ અને મંદિર હટાવવામાં આવ્યા

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે રોડ પર સ્થિત મંદિર અને સમાધિ પર પ્રશાસનને બુલડોઝર ચલાવ્યુ છે. આ દરમિયાન મોટી ...

મારા શુભેચ્છકો મારું મંદિર છે, તેથી તેમને ખુલ્લાં પગે મળવા જાઉં છુ : અમિતાભ બચ્ચન

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે જૂહુ સ્થિત પોતાનાં બંગલો ‘જલસો’ની બહાર દેશનાં ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આવતા પ્રશંસકોને મળે છે. ...

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ...

શિરડી સાઈબાબાના મંદિરમાં એટલા સિક્કા ભેગા થયાં કે બેન્કે લેવાની ના પાડી, કારણ જાણી તો તમને નવાઈ લાગશે

મહારાષ્ટ્રના સૌથી અમીર અને દેશ-દુનિયામાં પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિર ટ્‌ર્સ્ટ હવે ભક્તો દ્વારા દાનમાં અપાતા સિક્કાથી પરેશાન છે. સ્થિતી ...

મહારાષ્ટ્રના અકોલામાં મંદિરના ટિન શેડ પર ઝાડ પડતાં ૭ લોકોના મોત, ૩૦ ઇજાગ્રસ્ત થયા

મહારાષ્ટ્રના અકોલાથી મોટા સમાચાર આવી રહ્યા છે કે તોફાની પવન અને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. બાલાપુર તાલુકામાં બાબુજી ...

કેદારનાથ-બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે

હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા આગામી એપ્રિલ માસથી શરૂ થવાની છે તે પૂર્વે મંદિરમાં મોબાઇલ ફોન લઇ જવા પર અને વિડીયો ...

Page 1 of 6 1 2 6