વિજ્ઞાન અને નાસા દ્વારા અનેક પ્રયોગો અને રિસર્ચ પ્રમાણે સૂર્યની જીવનરેખા આંકવા માં આવી છે. અત્યાંધુનિક ઉપકારનો અને વૈજ્ઞાનિક ગણતરી…
કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ રજૂ કરતા જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રૂપમાં આવ્યા ઉપરાંત ભારતને જ્ઞાનના એક ઉપભોક્તાના સ્થાન પર જ્ઞાન પ્રદાતાના રૂપમાં પરિવર્તિત થવાની જરૂરી છે.
Sign in to your account