અયોધ્યા કેસ : પાંચ જજની બેંચની રચના, ૧૦મીથી સુનાવણી કરાશે by KhabarPatri News January 8, 2019 0 નવી દિલ્હી : ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી દીધી છે. આ ...
અયોધ્યા વિવાદ : કોર્ટમાં વિલંબ થશે તો સંસદમાં બિલ લવાશે જ by KhabarPatri News November 3, 2018 0 લખનઉ : વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી આડે થોડા દિવસ રહ્યા છે ત્યારે અયોધ્યા વિવાદ ફરી એકવાર ગંભીર બની ગયો ...
કરોડો હિન્દુની આસ્થા કોર્ટની પ્રાથમિકતા નથી તે ખુબ દુઃખદ by KhabarPatri News November 3, 2018 0 મુંબઈ : અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષ સુધી ટાળી દેવાના નિર્ણયને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું છે કે, આ મામલા ...
રામ મંદિરના પ્રશ્ને પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવા તૈયારી by KhabarPatri News November 1, 2018 0 નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં સ્વતંત્ર ભારતના સૌથી મોટા વિવાદો પૈકીના એક એવા અયોધ્યા વિવાદને ચગાવવા માટેની તૈયારી થઇ ...
રામ મંદિર માટે વટહુકમ લાવવા સંઘની ફરી માંગ by KhabarPatri News November 1, 2018 0 નવી દિલ્હી : અયોધ્યા મામલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકાર ઉપર હવે દબાણ લાવવાની શરૂઆત ...
હિન્દુઓની ધીરજ ખુટશે તો શું થશે : ગિરીરાજને દહેશત by KhabarPatri News October 29, 2018 0 નવી દિલ્હી : અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી ટળી ગયા બાદ તમામ પક્ષોની જુદી જુદી ...
રામ જન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણ જરૂરી છે by KhabarPatri News October 29, 2018 0 નવી દિલ્હી : રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટના નવેસરના ચુકાદા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. રાષ્ટ્રીય સ્વયં ...