હિંસા

હિંસા બાદ નૂહ SP વરુણ સિંગલાની બદલી, લોકોને ઘરોમાંથી નમાજ અદા કરવા કરાઈ અપીલ

આ સોમવારે હરિયાણાના નૂહમાં હિંસા પછી, વાતાવરણ દિવસેને દિવસે તંગ બનતુ જાય છે. આ દરમિયાન હરિયાણા સરકારે મોટો ર્નિણય લીધો…

મણિપુરમાં ફરી ભડકી હિંસા, પથ્થરમારો થતા ટીયર ગેસ છોડાયા

મણિપુરમાં વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું છે અને ૩૫ લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાના પ્રયાસ વચ્ચે ગુરુવારે ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી…

હરિયાણાના નૂહમાં ફાટી નિકળેલી હિંસામાં ૩ના મોત, ૪ જિલ્લામાં ૧૪૪ લાગુ

હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આસપાસના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને મેવાત જિલ્લામાં…

હિંસા વચ્ચે મણિપુરમાં ૭૦૦થી વધુ લોકોની ઘૂસણખોરી…

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. છેલ્લા બે મહિનાથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી જ્ઞાતિની હિંસા સમગ્ર…

પશ્ચિમબંગાળમાં મતગણતરી પહેલા ફરી ભડકી હિંસા, ક્યાંક તોડફોડ તો ક્યાંક અથડામણ

પશ્ચિમબંગાળમાં પંચાયત ચૂંટણી પર હિંસા ચાલા રહી છે. ત્યારે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં અનેક સ્થળોએ હિંસાના બનાવ બાદ સોમવારે કેટલાક બૂથો…

JIT‌એ પૂછ્યા સવાલ તો ઈમરાન ખાનને કહ્યું, ‘અમે નથી કરાવી ૯ મેની હિંસા…’

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનની ૯ મેની હિંસા અંગે રવિવારે ઈસ્લામાબાદ પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઈમરાનને ૨૫ થી…

- Advertisement -
Ad image