• Latest
  • Trending

નેપાળમાં ક્રેશ થયેલું યેતી એરલાઇન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જાણો શું છે હકીકત?..

3 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

નેપાળમાં ક્રેશ થયેલું યેતી એરલાઇન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જાણો શું છે હકીકત?..

KhabarPatri News by KhabarPatri News
January 17, 2023
in News
0

નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬૮ જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને હજુ મૃત્યુઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ૧૫ વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષની નેપાળની આ સૌથી ખરાબ દુર્ઘટના હતી. નેપાળની નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નેપાળની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્‌વીન એન્જિન એટીઆર ૭૨ વિમાનમાં ૧૫ વિદેશી નાગરિકો અને ચાર ક્રૂ સભ્યો સહિત ૬૮ મુસાફરો હતા. વિદેશીઓમાં પાંચ ભારતીય, ચાર રશિયન, બે દક્ષિણ કોરિયન અને આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આજેર્ન્ટિના અને ફ્રાન્સના એક-એક મુસાફરનો સમાવેશ થાય છે.

યતિ એરલાઇન્સ 9N-ANC ATR-72 એરક્રાફ્ટ સાથે જોડાયેલી કેટલીક હકીકત આ રીતે છે જેમાં  ATR-72 એ એરબસ અને ઇટાલીના લિયોનાર્ડોના સંયુક્ત સાહસ દ્વારા ઉત્પાદિત વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું ટ્‌વીન-એન્જિન ટર્બોપ્રોપ પ્લેન છે.  ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightRadar24 એ જણાવ્યું હતું કે, યેતી એરલાઈન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું અને અવિશ્વસનીય ડેટા સાથે જૂના ટ્રાન્સપોન્ડરથી સજ્જ હતું.  યતિ એરલાઈન્સની વેબસાઈટ અનુસાર, તેની પાસે છ છ્‌ઇ૭૨-૫૦૦ વિમાનોનો કાફલો છે. તેની વેબસાઇટ પર નેપાળની અગ્રણી સ્થાનિક કેરિયર તરીકે પોતાને બતાવે છે.  યેતી એરલાઇન્સની ફ્લાઇટ 9N-ANC ATR-72 રવિવાર સવારથી તેના ત્રીજા સૉર્ટી પર હતી. તે પહેલાં કાઠમંડુથી પોખરા અને ત્યાંથી પાછુ કાઠમંડુ જતું હતું. યતિ એરલાઈન્સના વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે ૧૦ઃ૩૩ વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એરક્રાફ્ટ જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે ક્રેશ થયું હતું.  અને જો બચાવ કામગીરી અંગે પ્રવક્તાએ કહ્યુ પ્રમાણે તમને જણાવીએ તો તેમણે કહ્યું હતુ કે, ‘સેના, એરફોર્સ અને એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન રાહત કામગીરીમાં લાગેલા છે. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ માહિતી આપી હતી કે, ફ્લાઇટમાં ૧૫ વિદેશી હતા જે અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, રશિયા અને કોરિયાના નાગરિકોનો સમાવેશ થાય છે.’

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાને કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવરેસ્ટ સહિત વિશ્વના ૧૪ સૌથી ઊંચા પર્વતોમાંથી આઠ પર્વતોથી ઘેરાયેલા નેપાળમાં હવાઈ અકસ્માતો અસામાન્ય નથી. કારણ કે હવામાન અચાનક બદલાઈ શકે છે અને ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જો કે, નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે હવામાન સ્વચ્છ હોવાથી અકસ્માત માટે હવામાન જવાબદાર નથી.

Tags: nepalplane crashYeti Airlinesનેપાળયેતી એરલાઇન્સવિમાન
Previous Post

પ્લેન ક્રેશ પાછળ શું જવાબદાર છે? પાઇલટે છેલ્લા કોલમાં શું કહ્યું હતું?!….

Next Post

૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!..

Next Post

૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!..

ISI ના ઈશારે હિંદુ યુવકની હત્યા, પાકિસ્તાને મોકલ્યો વીડિયો, દક્ષીણપંથી પ્રભાવશાળી લોકોને મારવાનો પ્લાન હતો

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri