માતા પિતાની સેવા અને એમની પાછળ ખર્ચ કરેલ રકમ કરમુક્ત થશે

નવીદિલ્હી : આપણા દેશમાં માતા-પિતાની સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. અલબત્ત માતા-પિતાની સેવા કરવી એ દરેક મનુષ્યની ફરજ છે.  આવકવેરા વિભાગ જણાવે છે કે માતા – પિતાની સેવાઓ પર થતા ખર્ચ પર કર મુક્તિ મેળવી શકાય છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે છે. લોકો ટેક્સ બચાવવા માટે અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરે છે. ટેક્સ … Continue reading માતા પિતાની સેવા અને એમની પાછળ ખર્ચ કરેલ રકમ કરમુક્ત થશે