• Latest
  • Trending

BRTS ના અકસ્માતોને લઇ ગૃહ રાજયમંત્રી નિરીક્ષણ કરશે

6 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

BRTS ના અકસ્માતોને લઇ ગૃહ રાજયમંત્રી નિરીક્ષણ કરશે

પાંજરાપોળ, વાળીનાથ, દિલ્હી દરવાજાના બીઆટીએસ રૂટ પર ગૃહરાજયમંત્રીના નિરીક્ષણને લઇ તંત્ર પણ એલર્ટ

KhabarPatri News by KhabarPatri News
November 26, 2019
in અમદાવાદ, ગુજરાત
0

ગત ગુરૂવારે પાંજરાપોળ પર બીઆરટીએસ બસે બે સગાભાઈને અડફેટે લેતા મોત થયા હતા. સમગ્ર શહેરને હચમચાવી દેનારી આ દુર્ઘટનાની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. આજે રાજ્યના ગૃહરાજ્યમંત્રી અમદાવાદના ત્રણ બીઆરટીએસ રૂટ પર જાતે નિરીક્ષણ કરશે. આ ત્રણ સ્થળોમાં પાંજરાપોળ, વાળીનાથ ચોક અને દિલ્હી દરવાજાનો સમાવેશ થાય છે. ગૃહરાજ્યમંત્રી બપોરે ૧૨ વાગ્યે એક બાદ એક એમ ત્રણેય રૂટનું નિરીક્ષણ કરશે. શહેરમાં છાશવારે સામે આવી રહેલા બીઆરટીએસ બસના અકસ્માતો અને બીઆરટીએસ બસના ચાલકોની ગંભીર અને ગફલતભરી રીતે ડ્રાઇવીંગના કારણે વધતા જતાં અકસ્માતોને લઇ તાજેતરમાં જ  ગાંધીનગર ખાતે ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મેયર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

જેમાં બીઆરટીએસ બસના વધતા જતા અકસ્માતો, તેના કારણો અને તેના નિવારણ માટે શું કરી શકાય સહિતના તમામ પાસાઓને લઇ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરમ્યાન એક તબક્કે ખુદ ગૃહરાજયમંત્રીએ પરિસ્થિતિ ની જાતેમાહિતી મેળવવા જાતે જ બીઆરટીએસના રૂટનું નીરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી આજે ખુદ પ્રદીપસિંહ જાડેજા અમ્યુકોના અધિકારીઓ સાથે બીઆરટીએસ બસના અકસ્માત સંભવિત ત્રણ રૂટોનું જાત નીરીક્ષણ કરી પરિસ્થિતિ નો વાસ્તવિક ચિતાર મેળવશે. ગૃહરાજયમંત્રીની મુલાકાતને લઇ તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. શહેરમાં બીઆરટીએસ બસના વધતાં અકસ્માતોને નિવારવા અને તેની પર લગામ કસવા માટે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં કેટલાક કડક અને મહત્વના નિર્ણયો લાગુ કરે તેવી શકયતા છે.

કારણ કે, પાંજરાપોળના અકસ્માતમાં બે સગા ભાઇઓના મોત અને સુરતમાં બીઆરટીએસ બસના એક સપ્તાહથી સતત સામે આવી રહેલા અકસ્માતોની સરકારે ગંભીર નોંધ લઇ આ સમગ્ર મામલે હવે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી છે અને અમ્યુકો તેમ જ નિષ્ણાતોની સાથે સલામ મસલત કરી આ સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

Tags: AccidentBRTSGandhinagarInspectorPanjarapolPradipSingh Jadeja
Previous Post

નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનુ નુકસાન

Next Post

અમદાવાદ : ડેંગ્યુના માત્ર ૨૩ દિવસમાં જ ૬૫૧ કેસ નોંધાયા

Next Post

અમદાવાદ : ડેંગ્યુના માત્ર ૨૩ દિવસમાં જ ૬૫૧ કેસ નોંધાયા

વડોદરા : વાહનની ટક્કર વાગતા હેડ કોન્સ્ટેબલનું મોત

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri