• Latest
  • Trending

અંતે જનરલ પ્રોવિડંડ ફંડના વ્યાજદરમાં કરાયેલો વધારો

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

અંતે જનરલ પ્રોવિડંડ ફંડના વ્યાજદરમાં કરાયેલો વધારો

અન્ય સ્કીમો પર વ્યાજદર વધારીને ૮ ટકા કરાયો

KhabarPatri News by KhabarPatri News
October 17, 2018
in ફાઇનાન્સ, બિઝનેસ
0

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે જનરલ પ્રોવિડંડ ફંડ (જીપીએફ) અને તેના જેવી અન્ય સ્કીમો ઉપર વ્યાજદરને વધારીને આઠ ટકા કરી દીધો છે. આનાથી અગાઉના ત્રિમાસિક જુલાઈ-સપ્ટેમ્બર જીપીએફ પર વ્યાજદર ૭.૬ ટકા હતો. ફિસ્ક્ડ ઇન્કમ માટે આવી યોજનાઓમાં રોકાણ કરનારને લાંબા સમયથી વ્યાજદરો વધવાને લઇને ઇંતજાર હતો. છેલ્લા બે ત્રિમાસિકગાળાથી વ્યાજદરો યથાવત રાખવામાં આવ્યા હતા. જ્યારે આ પહેલા ૨૦૧૮ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરો ઓછા કરવામાં આવ્યા હતા.

આર્થિક મામલાઓના વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન પહેલી ઓક્ટોબર ૨૦૧૮થી લઇને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી જનરલ પ્રોવિડંડ ફંડ અને તેના જેવી અન્ય ફંડ ધારકોને આઠ ટકાનું વ્યાજ મળશે. નવા વ્યાજદર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડંડ ફંડ ઉપર લાગૂ થશે. છેલ્લા મહિને સરકારે જાહેરાત કરી હતી કે, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે એનએસસી અને પીપીએફ સહિત નાની બચત ઉપર વ્યાજદરને ૦.૪ ટકા પોઇન્ટની સાથે વધારવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, નાણામંત્રાલય દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવેલા સરક્યુલર મુજબ અલગ અલગ નાની બચત યોજનાઓ માટે વ્યાજદરોને ૩૦થી ૪૦ બેઝિક પોઇન્ટ વધાર્યા હતા. નાણામંત્રાલય દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવેલા સરક્યુલર મુજબ જુદી જુદી બચત યોજનાઓ માટે વ્યાજદરમાં ૩૦થી ૪૦ બેઝિક પોઇન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

એક વર્ષ, બે વર્ષીય, ત્રણ વર્ષીય ટાઈમ ડિપોઝિટ ઉપર વ્યાજદરોમાં ૩૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના બેલેન્સ પર વ્યાજદરમાં કોઇ વધારો કરવામાં આવ્યો હતો. આ વ્યાજદરને પહેલાના ચાર ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. કિસાન વિકાસ પત્ર પર હવે ૭.૭ ટકાના દરે વ્યાજ મળશે. હવે તે ૧૧૨ સપ્તાહમાં પરિપક્વ થશે. સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ માટે સુધારેલા વ્યાજદર ૮.૫ ટકા રહ્યો હતો. એકથી ત્રણ વર્ષની જમા અવધિ પર ૦.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જુદી જુદી નાની બચત યોજનાઓ ઉપર વ્યાજદરો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પુરા થયેલા અને પહેલી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધારો કરવામાં આવ્યો હતો. નાણામંત્રાલય દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. બાળકીઓની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ૮.૫ ટકાનો વ્યાજદર કરાયો હતો.

 

 

Tags: Finance MinistryGPFIntrest Rate
Previous Post

રિકવરીનો દોર : સેંસેક્સમાં ૨૯૭ પોઇન્ટનો નોંધાયેલો મોટો ઉછાળો

Next Post

ગુજરાત : સ્વાઇન ફ્લુથી વધુ બે મૃત્યુ, ૧૭ નવા કેસો થયા

Next Post

ગુજરાત : સ્વાઇન ફ્લુથી વધુ બે મૃત્યુ, ૧૭ નવા કેસો થયા

શ્રીરામે આઠમે હવન કરી માતાજીને પ્રસન્ન કર્યા.....

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri