રાજનીતિ

રામ અને “રાષ્ટ્ર” પર “સમાધાન” થઈ શકે નહીં ઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરી દીધાકોંગ્રેસમાંથી હાકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પોસ્ટ શેર કરીને…

દેશના ગૃહમંત્રી અમિત શાહે CAAને લઈને મોટી જાહેરાત

નવીદિલ્હી : દેશના ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે…

OTTમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મેકર્સ-કન્ટેન્ટ સર્જકોને ચેતવણી આપી

નવીદિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે OTTમાં દેશમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે અશ્લીલતાનો…

આવતીકાલે સમસ્ત ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન ચીખોદરા , આણંદ ખાતે

સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન-ચીખોદરા રાજનગર-આણંદ, ઉમંગ પાર્ટી પ્લોટ ની સામે, આણંદ, ગુજરાત - તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪, સમય…

રવિન્દ્ર જાડેજાનાં પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં મોટા આક્ષેપો કર્યા છે. તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ રીવાબા…

ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ ભગવો લહેરાવશે

૮ ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણીગાંધીનગર :…