News KhabarPatri

21438 Articles

22 જાન્યુઆરીએ વિશ્વઉમિયાધામ મંદિરમાં અંખડ રામધૂનનું આયોજન

500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા હોય. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત…

Tags:

વડોદરા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને તેમના પરિવારજનોને  સહાય

તારીખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા.  પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે.       પૂજ્ય મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે  પૂજ્ય મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે  અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ  અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ  મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.  પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Tags:

વડાપ્રધાન મોદી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમમાં પૂજા-અર્ચના કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાત લેશે. આ મહિને પીએમ મોદીની દક્ષિણ ભારતની ત્રીજી મુલાકાત હશે. અયોધ્યામાં અભિષેક…

Tags:

અમરેલીના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં પ્રથમવાર વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ યોજી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં ખરેખર અમૃતકાળ શરૂ થયો છે. કારણકે અહીંના…

Tags:

ભારતીય રેલવે વર્ષ 2024માં 70 જેટલી વંદે ભારત ટ્રેનો દોડાવશે

વંદે ભારતે ભારતીય રેલ્વેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. માત્ર થોડા વર્ષોમાં, ઘણી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે,…

Tags:

૨૨મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજાને લઇને સરકારે કોઇ ર્નિણય કર્યો નથી ઃ ઋષિકેશ પટેલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં જાહેર રજાને લઇને હજુ સુધી કોઇ ર્નિણય લેવાયો નથી. રાજ્ય સરકારના પ્રવક્તા અને…

Tags:

નિયમિત સમયમાં હાજરી ન ભરતી સુરતની ૭૨૪ શાળાઓની યાદી જાહેર

સુરતની ૭૨૪ શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ૭૨૪…

Tags:

ગાંધીનગરના દેહગામમાં ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન!

અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળીઅમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫…

Tags:

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૩ લોકોના મોત

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી…

Tags:

Samsung મોબાઇલ નો AI યુગમાં પ્રવેશ , ભારતમાં AI આધારિત GalaxyS24 સિરીઝ લોન્ચ કર્યો

જે ગ્રાહકો Galaxy S24 Ultra અને Galaxy S24+ અગાઉથી બુક કરશે તો તેમને રૂ. 22,000 સુધીના પૂર્વ-બુકીંગના ફાયદાઓ મળશે. ગુરુગ્રામ,…

- Advertisement -
Ad image