News KhabarPatri

21438 Articles

ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાતે પૂજા કરી

આજે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામ મંદિરની પ્રસંગે દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, જેને…

Tags:

અયોધ્યાના રામલલ્લાના અભિષેકમાં ભાગ લેતા પ્રધાનમંત્રીના હાથમાં થાળીમાં શું હતું તે જાણો..

રામલલ્લા હવે અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ રામલલાના પ્રાણ…

Tags:

મોરેશિયસ દેશના PMએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નિવેદન આપ્યું

૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિશ્વ આતુરતાથી રાહ જાેઈ રહ્યું છે, ત્યારે મોરેશિયસના વડાપ્રધાન…

Tags:

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા, સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત વચ્ચે અયોધ્યામાંથી ૨ શકમંદોની ધરપકડ

UPATS સાથે ઇન્ટેલિજન્સ ટીમ બંને શકમંદોની પૂછપરછ કરીઅયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાને લઈને…

બ્રિટિશ સાંસદોએ કાશ્મીરી પંડિત સમુદાયને ન્યાય આપવા ભારત સરકાર સમક્ષ માંગ કરતો ઠરાવ રજૂ કર્યો

બ્રિટનની સંસદમાં કાશ્મીરી પંડિતોનો મુદ્દો છેડાયોત્રણ બ્રિટિશ સાંસદોએ કાશ્મીરી પંડિત સમુદાયને ન્યાય આપવા માટે ભારત સરકાર સમક્ષ માંગ કરતો ઠરાવ…

દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી?, વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જાેઈએ ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

*અમૃતકાળમાં યુવા શક્તિએ ભારતને વિશ્વગુરુ બનાવવા લીડ લેવાની છે ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના ૭૨ મા…

Tags:

રાઇ, જીરૂ, ધાણા અને વરિયાળી પાકમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા માટે ખેડૂતોને અનુરોધ

ગાંધીનગર : શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે ભૂકી છારો રોગ પાકની પાછલી અવસ્થામાં જાેવા મળે છે. આ રોગના…

૧૫૦૦ ફૂટ લાંબી અને ૩૦ વર્ષ સુધી સમુદ્રમાં રાજ કરતુ ‘Jahre Viking’ જહાજનો ભારતમાં ગુજરાતમાં અંત

૧૯૧૨માં જ્યારે ટાઇટેનિક ઇંગ્લેન્ડના દરિયાકાંઠેથી નીકળ્યું ત્યારે તે વિશ્વનું સૌથી મોટું જહાજ હતું. તેની લંબાઈ લગભગ ૮૮૨ ફૂટ હતી. પરંતુ…

Tags:

સાવકા પિતાના અશ્લીલ વર્તનથી કંટાળીને દીકરીએ માતા પિતાની હત્યા કરી

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ જાન્યુઆરીના રોજ રેલવે ટ્રેક નજીક એક યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ…

Tags:

વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના બાદ હરણી લેક ઝોન કરાયું સીલ

વડોદરા : વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થી સહિત ૨ શિક્ષકના મોત થયા છે. જેના પગલે હરણી લેક…

- Advertisement -
Ad image