News KhabarPatri

21426 Articles
Tags:

વડાપ્રધાન મોદી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમમાં પૂજા-અર્ચના કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાત લેશે. આ મહિને પીએમ મોદીની દક્ષિણ ભારતની ત્રીજી મુલાકાત હશે. અયોધ્યામાં અભિષેક…

Tags:

અમરેલીના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં પ્રથમવાર વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ યોજી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં ખરેખર અમૃતકાળ શરૂ થયો છે. કારણકે અહીંના…

Tags:

ભારતીય રેલવે વર્ષ 2024માં 70 જેટલી વંદે ભારત ટ્રેનો દોડાવશે

વંદે ભારતે ભારતીય રેલ્વેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. માત્ર થોડા વર્ષોમાં, ઘણી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે,…

Tags:

૨૨મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજાને લઇને સરકારે કોઇ ર્નિણય કર્યો નથી ઃ ઋષિકેશ પટેલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં જાહેર રજાને લઇને હજુ સુધી કોઇ ર્નિણય લેવાયો નથી. રાજ્ય સરકારના પ્રવક્તા અને…

Tags:

નિયમિત સમયમાં હાજરી ન ભરતી સુરતની ૭૨૪ શાળાઓની યાદી જાહેર

સુરતની ૭૨૪ શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ૭૨૪…

Tags:

ગાંધીનગરના દેહગામમાં ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન!

અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળીઅમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫…

Tags:

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૩ લોકોના મોત

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી…

Tags:

Samsung મોબાઇલ નો AI યુગમાં પ્રવેશ , ભારતમાં AI આધારિત GalaxyS24 સિરીઝ લોન્ચ કર્યો

જે ગ્રાહકો Galaxy S24 Ultra અને Galaxy S24+ અગાઉથી બુક કરશે તો તેમને રૂ. 22,000 સુધીના પૂર્વ-બુકીંગના ફાયદાઓ મળશે. ગુરુગ્રામ,…

Tags:

ઈરાને પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને ઈરાનને જવાબ આપ્યો

મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો. હુમલાના ૨૪ કલાક બાદ પાકિસ્તાને ઈરાનને…

Tags:

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઘાતક હુમલાના પ્રતિસાદમાં ભારતે કહી સ્પષ્ટ વાત

વિવિધ દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ ઃ વિદેશ મંત્રાલયપાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને…

- Advertisement -
Ad image