આજ રોજ સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશ્વ ઉમિયાધામ – જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમના નવતર અભિગમથી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. આ અવસર પર સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખશ્રી ડી. એન. ગોલ, ખજાનચી કાંતિભાઈ રામ, ઉમિયા માતાજી મંદિર – મેકન જ્યોર્જિયાના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા રાકેશભાઈ પટેલ ( સેન્ટ્રલ વર્કિંગ કમિટીના હોદ્દેદારશ્રી ) , સામાજિક સંગઠનના કો-ચેરમેનશ્રી પ્રવીણભાઈ પટેલ, પ્લેટિનમ દાતાટ્રસ્ટી ભગુભાઈ પટેલ , યુવા સંગઠનના હોદ્દેદાર ધમભાઈ પટેલ તેમજ સંગઠનના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more