માર્ચ માસ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છેલ્લો માસ હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વધારો થયો છે. તેમજ દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતાં અરજદારોની સગવડતા જળવાઇ રહે તે સારૂ દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય વધારવાની આવશ્યકતા જણાય છે, જેથી ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો-૧૯૭૦ના નિયમ-૬ અન્વયે ૩૧/૦૩/૨૦૧૮ સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય હાલના સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ કલાકને બદલે સવારના ૧૦:૦૦થી શરૂ કરી સાંજના ૦૬:૧૦ કલાક સુધી કરવામાં આવે છે, એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા જણાવાયું છે.
અમદાવાદની આ કંપનીએ ફળફળાદિ અને શાકભાજીનું વેચાણ કરીને કર્યું 140 કરોડ રૂપિયાનું ટર્નઓવર ……
2007 માં સ્થપાયેલ, પ્રાઇમ ફ્રેશ ફળો અને શાકભાજી ઇકોસિસ્ટમમાં સંપૂર્ણ સંકલિત એગ્રી વેલ્યુ ચેઇન સોલ્યુશન ક્ષમતાઓ સાથે સૌથી ઝડપી ઉભરતી...
Read more