અમદાવાદ : ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોઇપણ મતદાર રહી ન જાય થીમ સાથે તા. ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે રાજયકક્ષાના રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવશે. સેમિનાર હોલ-૧, મહાત્મા મંદિર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવણી કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા મુખ્ય નિર્વાચીન અધિકારી,ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કેનેડામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓનું સપનું મુશ્કેલ, કેનેડા સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હી : કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે હવે કેનેડા જવું થોડું મુશ્કેલ બનશે. હકીકતમાં કેનેડાની સરકારે આ વર્ષે સ્ટુડન્ટ...
Read more