હવે “હિંદુ નરસંહાર”નો હિસાબ થશે, જજની હત્યા કેસથી શરૂઆત થશે by KhabarPatri News August 10, 2023 0 જમ્મુ અને કાશ્મીર સરકારે ૧૯૮૯માં હિંદુઓના નરસંહાર સાથે જોડાયેલા દરેક કેસની તપાસ કરવાનો ર્નિણય લીધો છે અને તેની શરૂઆત જસ્ટિસ ...
સુરત પોલીસે ૨૩ વર્ષ બાદ હત્યા કાંડના આરોપીને સાધુના વેશમાં મથુરાથી ઝડપી લીધો by KhabarPatri News July 1, 2023 0 ૨૩ વર્ષ જૂના એક કેસમાં સુરત પોલીસે સાધુ બનીને સતત ચકમો આપતા એક હત્યારાને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ...
ભચાઉના હત્યા કેસમાં પોલીસે એક નિર્દોષની ધરપકડ કરી by KhabarPatri News June 29, 2023 0 કચ્છના ભચાઉમાં એક હત્યાના કેસમાં પોલીસ તપાસમાં બેદરકારી રાખનાર કચ્છના પોલીસ અધિકારી સામે કાર્યવાહી થશે. ભચાઉ પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ ...
અતીક અને અશરફ હત્યા કેસની સુપ્રીમમાં સુનાવણી ૨૮ એપ્રિલે હાથ ધરાશે by KhabarPatri News April 25, 2023 0 સુપ્રીમ કોર્ટ ૨૮ એપ્રિલે સુનાવણી કરશે. કેસ આજે એટલે કે ૨૪ એપ્રિલે સાંભળવાનો હતો પણ ઘણા જ્જની તબિયત સારી ના ...
રાજકોટ આરટીઓમાં યુવકની હત્યા કેસમાં આરોપી ઝડપાયા by KhabarPatri News November 29, 2019 0 રાજકોટ આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં બાર દિવસ પૂર્વે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારભર્યા પ્રકરણમાં ફરાર તમામ ...
રાજીવ હત્યા કેસ : નલિનીને ૩૦ દિવસ માટે પેરોલ મળ્યા by KhabarPatri News July 25, 2019 0 ચેન્નાઇ : ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિની શ્રીહરનને કોર્ટ દ્વારા ૩૦ દિવસ માટે ...
રેપ અને હત્યાના પ્રકરણમાં આરોપીને ૩૦ વર્ષની સજા by KhabarPatri News July 22, 2019 0 અમદાવાદ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામે જૂન-૨૦૧૨માં છ વર્ષના આશરાની એક ગરીબ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા ...