આ વર્ષે અત્યાર સુધી ૧૫ આતંકીઓ ઠાર થયા, ગત વર્ષ કરતા સંખ્યામાં થયો વધારો by KhabarPatri News May 2, 2022 0 જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી કાશ્મીરમાં પહેલા ૪ મહિનામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ...
યુવા અધિકારીઓને ફ્રન્ટ લાઇન ઉપર મોકલવાનો સેનાનો નિર્ણય by KhabarPatri News December 26, 2019 0 પાકિસ્તાન સાથેની સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનલી છે અને પાકિસ્તાન દ્વારા સરહદી ચોકી અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં ...
સૈન્યના શસ્ત્રો કોઇના હાથમાં ન આવે by KhabarPatri News December 23, 2019 0 અહેવાલ ચોક્કસપણે ચોંકાવનાર છે કે સેના માટે કામ આવતા હથિયારો અપરાધીઓના હાથમાં પહોંચી રહ્યા છે સેનાના સેન્ટ્રલ ઓર્ડિનેન્સ ડેપોના હથિયારોના ...
યુગપત્રી : ઇતની સી હૈ દિલ કી આરઝૂ by KhabarPatri News July 26, 2019 0 મિત્રો,ગઇ યુગપત્રીમાં આપણે જોયું હતુ કે ઘણા એવા લોકો છે કે જેમને આ દેશ માટે, પોતાની માતૃભૂમિ માટે કદાચ મોતને ...
પાકિસ્તાનના બાળકનો મૃતદેહ પાક.ને સોંપાયો by KhabarPatri News July 11, 2019 0 શ્રીનગર : માનવતા માટે દાખલો બેસાડીને નિર્ધાિરત પ્રોટોકોલ તોડીને ભારતીય સેનાએ ૮ વર્ષના બાળકના મૃતદેહને પાકિસ્તાનને સોંપી દીધો છે. પાકિસ્તાન ...
પાકમાં એલઓસી પર ૧૬ ત્રાસવાદી કેમ્પો ફરી સક્રિય by KhabarPatri News May 29, 2019 0 શ્રીનગર : ભારતીય સેના અને સુરક્ષા દળો કાશ્મીર ખીણમાં આતંકવાદીઓને સફાયો કરવામાં લાગેલા છે ત્યારે બીજી બાજુ એલઓસી પેલેપાર આતંકવાદી ...
સેનાની રિવ્યુ બેઠકમાં બોર્ડર પર તૈનાતીનો નિર્ણય કરાયો by KhabarPatri News May 15, 2019 0 નવીદિલ્હી : ગુજરાત સહિત ચાર રાજ્યોની એર ડિફેન્સ યુનિટની સરહદ પર તૈનાતીનો નિર્ણય ભારતીય સેનાની આંતરિક સમીક્ષા સમિતીની બેઠકમાં કરવામાં ...