મોરેશિયસ દેશના PMએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નિવેદન આપ્યું by KhabarPatri News January 22, 2024 0 ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિશ્વ આતુરતાથી રાહ જાેઈ રહ્યું છે, ત્યારે મોરેશિયસના વડાપ્રધાન ...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા, સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત વચ્ચે અયોધ્યામાંથી ૨ શકમંદોની ધરપકડ by KhabarPatri News January 20, 2024 0 UPATS સાથે ઇન્ટેલિજન્સ ટીમ બંને શકમંદોની પૂછપરછ કરીઅયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાને લઈને ...
વડાપ્રધાન મોદી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમમાં પૂજા-અર્ચના કરશે by KhabarPatri News January 19, 2024 0 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાત લેશે. આ મહિને પીએમ મોદીની દક્ષિણ ભારતની ત્રીજી મુલાકાત હશે. અયોધ્યામાં અભિષેક ...
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું by KhabarPatri News January 18, 2024 0 અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો દિવસ નજીક છે. આ પ્રસંગે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવશે, જેના માટે ...
રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો by KhabarPatri News January 18, 2024 0 કુંભાર પરિવારોને રૂપિયા ૧ કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશેઅમદાવાદ : ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કુંભાર પરિવારો ...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન by KhabarPatri News January 17, 2024 0 અમે બધા ધર્મો સાથે છીએ, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે ઃ રાહુલ ગાંધીભારત જાેડો ન્યાય યાત્રા દરમિયાન ...
અયોધ્યામાં ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ by KhabarPatri News January 16, 2024 0 સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો ...