અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠકમાં વિવિધ પ્રશ્ને ચર્ચા થઇ by KhabarPatri News March 13, 2019 0 અમદાવાદ : આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ મોતી વસાવાની અધ્યક્ષતામાં અનુસૂચિત જનજાતિ મોરચાની બૃહદ ...
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓનો પથ્થરમારો by KhabarPatri News January 19, 2019 0 અમદાવાદ: ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક નજરાણું બનાવવા માટે વિવિધ આકર્ષણો ઉભા કરી રહેલી રાજ્ય સરકારને આજે સ્થાનિક આદિવાસીઓના રોષનો ...
ડીજી કોન્ફરન્સ : આદિવાસી દ્વારા કરાયેલ જોરદાર વિરોધ by KhabarPatri News December 21, 2018 0 અમદાવાદ : કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સની ગઇકાલે તા.૨૦મી ડિસેમ્બરથી શરૂ થયેલી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ દરમ્યાન સ્થાનિક આદિવાસીઓએ ...
કર્ણાવતી નામની હિલચાલ સામે આદિવાસીઓ મેદાને by KhabarPatri News November 12, 2018 0 અમદાવાદ : અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે જોર પકડ્યું છે, ત્યારે હવે આદિવાસી સમાજ મેદાનમાં આવ્યો છે. કર્ણાવતી ...
નક્સલીઓનો ખાત્મો કરવા તૈયાર કરાયેલો માસ્ટર પ્લાન by KhabarPatri News November 6, 2018 0 નવી દિલ્હી : માઓવાદીઓના એજન્ડાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે કેન્દ્ર સરકારે માસ્ટર પ્લાન તૈયાર ...
આદિવાસી લોકોનો યોગીની મુલાકાત વેળા જ ઉગ્ર વિરોધ by KhabarPatri News November 3, 2018 0 અમદાવાદ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત ...
૨૦૦ આદિવાસીઓને છૂટા કરાતાં તીવ્ર નારાજગીનું મોજુ by KhabarPatri News November 1, 2018 0 અમદાવાદ : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ...