Tag: વડાપ્રધાન

વડાપ્રધાન ઈચ્છે તો મણિપુરમાં લાગેલી આગને બે દિવસમાં ઓલવી શકે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આદિવાસી દિવસ પર રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામમાં એક વિશાળ સભાને સંબોધિત કરતા કહ્યું ...

કોણ છે ૧૦૦ વર્ષીય યોગ ટીચર શાર્લોટ શોપા, જેનો વડાપ્રધાને મન કી બાતમાં ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દરમિયાન ફ્રાન્સની શાર્લોટ શોપાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ તાજેતરમાં જ ફ્રાન્સની ...

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના ...

અમેરિકાની કોંગ્રેસને સંબોધિત કરવું સન્માનની વાત, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે: વડાપ્રધાન

ભારતના વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ શાનદાર રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન ...

૧૨મી મે ના રોજ વડાપ્રધાન આવશે ગુજરાત, ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. આગામી ૧૨મી મે એ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત ...

દેશનો વિકાસ કરવો હોય તો રેવડી સંસ્કૃતિમાંથી મુક્તિ મેળવવી પડશે : વડાપ્રધાન 

વડાપ્રધાને ફરી એકવાર રેવડી સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો. આ વખતે તેમણે કહ્યું કે દેશનો વિકાસ કરવો હોય તો રેવડી સંસ્કૃતિમાંથી મુક્તિ ...

ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત

૭૪-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને મનાવવાની સાથે શરુ થઇ ગયો છે; જે તા.૩૧ જાન્યુઆરી ...

Page 1 of 6 1 2 6

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.